સ્વસંવાદ એટલે પોતાની સાથે વાતચીત કરવી. જેને એકાંતમાં , મનમાં કે ગ્રુપમાં રટવાથી જોઈ ન શકનાર પરિવર્તનનો આભાસ થઈ શકે છે. તે ત્યારે ઉપયોગી નીવડે છે જ્યારે વ્યક્તિ જીવનનાં રિમોટ કન્ટ્રોલ દ્વારા પોતાના મન, શરીર,બુધ્ધિ,ચેતના તથા લક્ષ્ય પર નિયંત્રણ રાખે છે. આ વિષય પર સરશ્રી તેજપારખીજી દ્વારા લખેલું પુસ્તક "સ્વસંવાદ કા જાદુ" સ્વસંવાદનાં માધ્યમથી ઉત્તમ જીવન મેળવવાના રહસ્યથી પરિચિત કરાવે છે. મૂળ ૫ ખંડોમાં વિભાજિત આ પુસ્તકનાં દરેક ખંડમાં અનેક રોચક વાર્તાઓ દ્વારા તેના મહત્વને ઊંડાણથી સમજાવવામાં આવ્યું છે. સ્વસંવાદનાં દ્વારા વાચક સુખ દુ:ખનાં રહસ્ય, વિચારોની દિશા, સ્વસંવાદ સંદેશ, રોગ નિવારણ, સેલ્ફ રિમોટ કન્ટ્રોલ, કાર્યની પૂર્ણતા, નફરતથી મુક્તિ , ઉત્તમ સ્વસંવાદ અને નવા વિચારોને મેળવવાનાં ઉપાય જાણી શકે છે. સરશ્રી કહે છે - સકારાત્મક સ્વસંવાદ પર વિશ્વાસ રાખવાથી જ ઉત્તમ જીવન જીવવાનો રસ્તો મેળવી શકાય છે. ભાવનાઓમાં ભક્તિ અને શક્તિની યુક્તિ દ્વારા કુદરતથી સીધો સંવાદ સ્થાપિત કરી શકાય છે. બધુ મળીને આ પુસ્તક સ્વસંવાદનાં મહત્વને દર્શાવી વાચકોને નવી દિશા આપે છે. પુસ્તકમાં મોટાભાગે સરળ શબ્દોનો જ પ્રયોગ થયો છે, જેનાથી વાચકો નો દરેક વર્ગ સરળતાથી શબ્દોનાં સારને ગ્રહણ કરી લે છે. તથા વાર્તા અને ઉદાહરણોનો અનોખો પ્રયોગ વાચકોને આકર્ષિત પણ કરે છે.
- New eBook additions
- Available now
- Most popular
- Autism Awareness Month
- Childhood Classic eBooks
- Dyslexia
- Unmissable Picture Books
- Try something different
- Crime Doesn't Pay
- Novella & Short Story Classics
- Read-Along
- Out-of-this-world Sci-Fi
- The Booker Prize
- See all ebooks collections
- New audiobook additions
- Autism Awareness Month
- Books on Film
- Try something different
- Available now
- Read by a Celeb
- Most popular
- New kids additions
- New teen additions
- Interesting Lives: Memoirs & Biographies
- Crime Doesn't Pay
- Popular Audiobooks
- Series Starters
- See all audiobooks collections